ફિલ્મમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની જીવનયાત્રા બતાવવામાં આવશે
નોસ્ટ્રમ એન્ટરટેઈનમેન્ટ હબના બેનર હેઠળ ફિલ્મ બનશે
પ્રોડક્શન હાઉસે ટ્વીટ કરીને ફિલ્મ બનાવવાની જાહેરાત કરી
ડાયરેક્ટર વિનોદ તિવારીએ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો
ધીરેન્દ્ર શાસ્ત્રી પર 'ધ બાગેશ્વર સરકાર' નામની ફિલ્મ બનશે
ફિલ્મમાં બાબાના જીવન સંઘર્ષ, વ્યક્તિત્વ અને સફરની ઝલક જોવા મળશે
સનાતનીઓને જોડવાના કામથી ડાયરેક્ટર પ્રભાવિત થયા છે
બાબાના ચાહકો આખી દુનિયામાં છે અને હાલ તેઓ ખુબ ચર્ચામાં છે