Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : યુવકની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ, કોર્ટે કહ્યું- દુર્જનને દંડ નહીં આપી શકતા કાયદાનું..!

વાડજ વિસ્તારમાં વર્ષ 2021 માં ઉછીના 10 હજાર રૂપિયા પરત નહીં કરવા બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી.
ahmedabad   યુવકની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ  કોર્ટે કહ્યું  દુર્જનને દંડ નહીં આપી શકતા કાયદાનું
Advertisement
  1. અરાજકતા ફેલાવનારા સામે સરકાર બાદ કોર્ટનું પણ કડક વલણ (Ahmedabad)
  2. વિષહીન સાપનું ઉદાહરણ આપીને સેશન્સ કોર્ટે ચુકાદામાં ટાંક્યું
  3. વિષહીન સાપનો ઉપયોગ ગળામાં ભરાવીને સેલ્ફી લેવા થાયઃ કોર્ટ
  4. દુર્જનને દંડ નહીં આપી શકતા કાયદાનું સન્માન કોણ કરશે? : કોર્ટ
  5. દોષિતોને સમયસર દંડ મળશે તો જ અરાજકતા ઘટશેઃ સેશન્સ કોર્ટ

અમદાવાદનાં (Ahmedabad) વાડજ વિસ્તારમાં વર્ષ 2021 માં ઉછીના 10 હજાર રૂપિયા પરત નહીં કરવા બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી દોષી સાબિત થતાં સેશન્સ કોર્ટે (Sessions Court) આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ વિષહીન સાપનું ઉદાહરણ આપીને સેશન્સ કોર્ટે ચુકાદામાં ટાંક્યું કે, જેમ વિષહીન સાપનો ઉપયોગ ગળામાં ભરાવીને સેલ્ફી લેવા થાય તેમ દુર્જનને દંડ નહીં આપી શકતા કાયદાનું સન્માન કોણ કરશે? આમ અરાજકતા ફેલાવનારા સામે સરકાર બાદ કોર્ટનું પણ કડક વલણ સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×