Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Plane Crash : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું, સિવિલ જવા રવાના થયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડા સાથે પણ વાત કરી છે.
ahmedabad plane crash   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું  સિવિલ જવા રવાના થયા
Advertisement
  1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેળવી જાણકારી (Ahmedabad Plane Crash)
  2. અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈને મુખ્યમંત્રી સાથે વાત કરી
  3. કેન્દ્ર સરકારે સંભવ તમામ મદદની આપી ખાતરી
  4. અમિત શાહ સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા

Ahmedabad Plane Crash : અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અમદાવાદની મુલાકાતે આવ્યા છે. અહીં, તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે વાતચીત કરી સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી છે. કેન્દ્ર સરકારે સંભવ તમામ મદદ કરવાની ખાતરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડા સાથે પણ વાત કરી છે. ઘટના સ્થળ પર નિરીક્ષણ કર્યા બાદ હવે અમિત શાહ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) જવા રવાના થયા છે.

Tags :
Advertisement

.

×