Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : સાબરમતી River Cruise મરણપથારીએ! એપ્રિલ મહિનાથી બંધ હાલતમાં, જાણો શું છે કારણ

River Cruise : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, જે શહેરનું એક આઇકોનિક સ્થળ છે, તેના કેટલાક મુખ્ય પ્રવાસન પ્રોજેક્ટ્સને હાલમાં બંધ કરવામાં આવ્યા છે. રિવર ક્રૂઝ, ઝિપ લાઈન, સી-પ્લેન અને હેલિકોપ્ટર રાઈડ જેવી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ahmedabad   સાબરમતી river cruise મરણપથારીએ  એપ્રિલ મહિનાથી બંધ હાલતમાં  જાણો શું છે કારણ
Advertisement
  • અમદાવાદ સાબરમતી River Cruise મરણપથારીએ
  • એપ્રિલ મહિનાથી River Cruise છે બંધ હાલતમાં
  • ક્રૂઝના સંચાલકોએ ઉચ્ચ કક્ષાએ કરી રજુઆત
  • MLA અમિત શાહ, અમદાવાદ મેયર, મ્યુ. કમિશનરને રજુઆત
  • ત્રણથી ચાર માસનું ભાડું માફ કરવા કરી રજુઆત
  • River Cruise નું વાર્ષિક ભાડુ છે 65 લાખ રૂપિયા
  • નદીમાં જળસ્તર ઓછું હોવાથી ક્રૂઝ ચલાવવું અશક્ય
  • ચોમાસામાં નદીનું જળસ્તર રખાય છે ઓછું

River Cruise : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, જે શહેરનું એક આઇકોનિક સ્થળ છે, તેના કેટલાક મુખ્ય પ્રવાસન પ્રોજેક્ટ્સને હાલમાં બંધ કરવામાં આવ્યા છે. રિવર ક્રૂઝ (River Cruise), ઝિપ લાઈન, સી-પ્લેન અને હેલિકોપ્ટર રાઈડ જેવી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વર્ષ 2023માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ હવે બંધ થવાની કગાર પર છે, જેનું મુખ્ય કારણ સાબરમતી નદીમાં પાણીનું ઘટતું સ્તર છે. આ સમસ્યાને કારણે છેલ્લા 2 મહિનામાં ક્રૂઝ સેવા ક્યારેક ચાલુ રહી, તો ક્યારેક બંધ રહી, જેના પરિણામે આ પ્રોજેક્ટનું સંચાલન કરતા અક્ષર ગ્રૂપને રૂ. 3 થી 3.5 કરોડનું ભારે આર્થિક નુકસાન થયું છે. આ ઘટનાક્રમે શહેરના પ્રવાસન અને આર્થિક વિકાસ માટે ચિંતાજનક સ્થિતિ સર્જી છે.

Tags :
Advertisement

.

×