Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતમાં એનાલોગ પનીર પર મોટો પ્રતિબંધ: વડોદરા, રાજકોટ, સુરત અને જામનગરમાં દરોડા

Analog Paneer Ban: ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય માટે હાનિકારક એનાલોગ પનીર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અમદાવાદના તબીબી નિષ્ણાત ડો. રાકેશ જોષીના જણાવ્યા મુજબ તે કુદરતી નથી અને ડાયાબિટીસ, હૃદયરોગ તથા બીપી જેવા ગંભીર રોગો નોતરે છે. રાજ્યમાં વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરના ફૂડ વિભાગ દ્વારા સઘન દરોડા પાડી મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં એનાલોગ પનીર પર મોટો પ્રતિબંધ  વડોદરા  રાજકોટ  સુરત અને જામનગરમાં દરોડા
Advertisement

Analog Paneer Ban Gujarat: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના આરોગ્ય અને સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરમાં વેચાતા નકલી અને કૃત્રિમ એનાલોગ પનીર (Analog Paneer) પર સંપૂર્ણપણે પ્રતિબંધ (Ban) મૂકી દેવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×