Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ambaji Controversy News: "મંજૂરી આપવી કે નહીં તે ટ્રસ્ટ નક્કી કરશે, હક્ક દાવો ન થઈ શકે" અંબાજી રાત્રિ પૂજા વિવાદ પર હાઇકોર્ટ

Ambaji Controversy News:  પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં રાત્રિ પૂજાની મંજૂરી મેળવવા બાબતે ચાલી રહેલા વિવાદ અંગે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના એક ટ્રસ્ટ દ્વારા રાત્રિ પૂજાની મંજૂરી મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
ambaji controversy news   મંજૂરી આપવી કે નહીં તે ટ્રસ્ટ નક્કી કરશે  હક્ક દાવો ન થઈ શકે  અંબાજી રાત્રિ પૂજા વિવાદ પર હાઇકોર્ટ
Advertisement

Ambaji Controversy  News:  પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં રાત્રિ પૂજાની મંજૂરી મેળવવા બાબતે ચાલી રહેલા વિવાદ અંગે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના એક ટ્રસ્ટ દ્વારા રાત્રિ પૂજાની મંજૂરી મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું હતું કે, રાત્રિ પૂજાની મંજૂરી આપવી કે નહીં તે સંપૂર્ણપણે આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટની વિવેકશક્તિ પર આધારિત છે અને અરજદાર આ મંજૂરી મેળવવા માટે પોતાના કોઈ કાયદેસરના અધિકાર કે હક્કનો દાવો કરી શકે નહીં.

Tags :
Advertisement

.

×