Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ઉઘરાણીના મામલે Ahmedabad માં ફાયરિંગ, રાહદારી સહિત બેને ગોળી વાગી

હુમલામાં વપરાયેલી પિસ્તોલ નદીમાં ફેંકી દીધી હોવાની વાત સામે આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
ઉઘરાણીના મામલે ahmedabad માં ફાયરિંગ  રાહદારી સહિત બેને ગોળી વાગી
Advertisement

Ahmedabad : રથયાત્રા સમયે અગ્નિ શસ્ત્રના અનેક કેસ અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad City Police) નોંધી આરોપીઓને જેલ હવાલે કર્યા છે. આમ છતાં આજની તારીખે અમદાવાદમાં અનેક શખ્સો પાસે ગેરકાયદેસર રિવૉલ્વર/પિસ્તોલ/તમંચા જેવા હથિયારો છે. આ વાતનો પુરાવો Ahmedabad શહેરમાં શુક્રવારની રાતે બનેલી ફાયરિંગની ઘટના છે. ફાયરિંગની ઘટનામાં ગોલી વાગવાથી એક બિલ્ડર અને એક રાહદારી એમ બે લોકો ઘાયલ થયાં છે. કારંજ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધવામાં આવી છે. ફાયરિંગ તેમજ મારામારીની ઘટનામાં ઘાયલ થયેલા શખ્સો હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અત્રે નોંધનીય છે કે, ફાયરિંગ અને મારામારીની ઘટનામાં અન્ય શખ્સો સામેલ છે અને હુમલામાં વપરાયેલી પિસ્તોલ નદીમાં ફેંકી દીધી હોવાની વાત સામે આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

Tags :
Advertisement

.

×