Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli: માનવ પર હુમલાની ઘટના બાદ 28 સિંહને પાંજરે પૂરતા વિવાદ, સિંહ પ્રેમીઓનો સવાલ ક્યાં લઈ જશો?

અમરેલીમાં માનવ મૃત્યુના બનાવો બાદ વન વિભાગે રેવન્યુ વિસ્તારમાંથી 28 જેટલા સિંહને પાંજરે પૂરતા વિવાદ વકર્યો છે. સિંહ પ્રેમીઓ આરોપ લગાવી રહ્યા છે કે કોઈ સ્પષ્ટ SOP કે વાઈલ્ડ લાઈફ એક્ટના પાલન વગર આ કાર્યવાહી થઈ રહી છે. પકડાયેલા સિંહોને જંગલમાં છોડવાથી સિંહો વચ્ચે આંતરિક ઘર્ષણનું જોખમ છે, જેથી સરકાર અને વનતંત્ર પાસે આ મામલે સ્પષ્ટતાની માગ કરવામાં આવી છે.
amreli  માનવ પર હુમલાની ઘટના બાદ 28 સિંહને પાંજરે પૂરતા વિવાદ  સિંહ પ્રેમીઓનો સવાલ ક્યાં લઈ જશો
Advertisement

Amreli  News: એશિયાટિક સિંહો (Asiatic Lions) માટે અત્યાર સુધીના સૌથી મોટા અને ચર્ચિત ઓપરેશનમાં વન વિભાગે (Forest Department) મોટું પગલું ભર્યું છે. માનવ મૃત્યુ (Human Death) ના બનાવો બાદ વનતંત્ર સફાળું જાગ્યું છે અને રેવન્યુ વિસ્તારમાંથી સિંહોને પકડવાની કામગીરી તેજ બનાવી દીધી છે.

Tags :
Advertisement

.

×