Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ચાંદીપુરા વાયરસ વકર્યો: બનાસકાંઠામાં વધુ એક બાળકનું મોત! પાટણમાં બાળકીનો રિપોર્ટ પોઝિટિવ

Chandipura Virus Gujarat: બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી અમીરગઢના બાળકનું મોત થતાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક 3 થયો છે. આરોગ્યની 47 ટીમો સર્વેમાં લાગી છે. બીજી તરફ પાટણના સંખારી ગામની 7 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ધારપુર સિવિલના ICUમાં દાખલ કરાઈ છે. આરોગ્ય વિભાગે ગામમાં ડસ્ટિંગ અને સર્વેની કામગીરી શરૂ કરી છે.
ચાંદીપુરા વાયરસ વકર્યો  બનાસકાંઠામાં વધુ એક બાળકનું મોત  પાટણમાં બાળકીનો રિપોર્ટ પોઝિટિવ
Advertisement

Chandipura Virus Gujarat: ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) નો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા વધુ એક બાળકનું મોત નીપજતાં ફાળચોડ મચી ગઈ છે. બીજી તરફ, પાટણ (Patan) જિલ્લામાં પણ વધુ એક 7 વર્ષની બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.

Tags :
Advertisement

.

×