ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સ્વામિનારાયણ નગરમાં ટેક્નોલોજીનો કરાયો છે અદ્ભૂત ઉપયોગ, 10 લાખથી વધુ ફૂલોના વાવેતરને આ પદ્ધતિથી અપાય છે પાણી

સ્વામિનારાયણ નગરમાં ટેક્નોલોજીનો અદ્ભૂત ઉપયોગ જોવા મળી રહ્યો છે. આ નગરમાં 10 લાખથી વધુ પ્લાન્ટનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવા માટે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નગરમાં કેવી રીતે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિનું નેટવર્ક ઊભું કરાયું છે જોઈએ આ અહેવાલમાં...સ્વામિનારાયણ નગરમાં વાવેતર કરવામાં આવેલા પ્લાન્ટના કારણે અહીંની સુંદરમાં વધારો સ્પષ્ટàª
03:30 AM Dec 18, 2022 IST | Vipul Pandya
સ્વામિનારાયણ નગરમાં ટેક્નોલોજીનો અદ્ભૂત ઉપયોગ જોવા મળી રહ્યો છે. આ નગરમાં 10 લાખથી વધુ પ્લાન્ટનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવા માટે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નગરમાં કેવી રીતે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિનું નેટવર્ક ઊભું કરાયું છે જોઈએ આ અહેવાલમાં...સ્વામિનારાયણ નગરમાં વાવેતર કરવામાં આવેલા પ્લાન્ટના કારણે અહીંની સુંદરમાં વધારો સ્પષ્ટàª
સ્વામિનારાયણ નગરમાં ટેક્નોલોજીનો અદ્ભૂત ઉપયોગ જોવા મળી રહ્યો છે. આ નગરમાં 10 લાખથી વધુ પ્લાન્ટનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવા માટે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નગરમાં કેવી રીતે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિનું નેટવર્ક ઊભું કરાયું છે જોઈએ આ અહેવાલમાં...
સ્વામિનારાયણ નગરમાં વાવેતર કરવામાં આવેલા પ્લાન્ટના કારણે અહીંની સુંદરમાં વધારો સ્પષ્ટપણે જોઇ શકાય છે. સ્વામિનારાયણ નગર 600 એકરમાં બનાવવામાં આવ્યું છે. આ 600 એકરમાંથી 7 એકરમાં પ્લાન્ટનું વાવેતર કરવામાં આવ્યું છે. 7 એકરમાં આશરે 10 લાખથી વધુ ફૂલોના છોડનું વાવેતર કરાયું છે. આ ફૂલોના વાવેતર બાદ તેની માવજત માટે તેમાં પાણી આપવું અત્યંત જરૂરી છે. પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવા માટે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્લાન્ટને પાણી આપવા માટે 13 કિલોમીટર જેટલી લાંબી મુખ્ય પાઈપલાઈન બીછાવવામાં આવી છે. જ્યારે અનેક કિલોમીટરો લાંબી સબ પાઈપલાઈનો બીછાવવામાં આવી છે. 
આ પ્લાન્ટના વાવેતરના 3.5 એકર એમ બે પાર્ટ કરવામાં આવ્યા છે. તમામ પ્લાન્ટને જરૂરિયાત મુજબનું પાણી મળી રહે તે માટે ડ્રીપ ઈરિગેશન સૌથી કારગર છે. ડ્રીપ ઈરિગેશનને કારણે જરૂરિયાતનું પાણી મળી રહે ઉપરાંત પાણીનો બગાડ પણ નથી થતો. પાણી કેવી રીતે આપવાનું છે એનું મેપિંગ કરવામાં આવ્યું છે. પ્લાન્ટેશન માટે છેલ્લા 6 મહિનાથી મહેનત કરવામાં આવી હતી. જ્યારે ઈરિગેશન પદ્ધતિને સાર્થક કરવા માટે એક મહિનાનો સમય લાગ્યો હતો.
આ પણ વાંચો - રમવાની ઉંમરે ઓસ્ટ્રેલિયાના આ બાળકોએ 1 હજારથી વધુ સંસ્કૃત શ્લોક કર્યા કંઠસ્થ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmazingBAPSDripirrigationFlowerPlantationsGlowGardenGujaratFirstPramukhSwamiMaharajNagarPSM100SwaminarayanNagarTechnologywater
Next Article