Bhavnagar News: પાલિતાણામાં કરોડોનો પાણીનો ટાંકો બન્યો ‘શોભાના ગાંઠિયા’ સમાન, તંત્રની બેદરકારીથી પ્રજાના ટેક્સના પૈસા વેડફાયા
Bhavnagar News: ભાવનગર જિલ્લાના પાલિતાણામાં નગરપાલિકાની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે પ્રજાના ટેક્સના પૈસાનો આંધળુકિયાં કર્યા હોવાનું સામે આવ્યું છે. શહેરમાં પાણીની સુવિધા સુધારવાના ઉમદા આશયથી અંદાજે ત્રણ વર્ષ પૂર્વે રૂ. 1.50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો પાણીનો ટાંકો હાલ બિનઉપયોગી બની ગયો છે.
Advertisement
Bhavnagar News: ભાવનગર જિલ્લાના પાલિતાણામાં નગરપાલિકાની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે પ્રજાના ટેક્સના પૈસાનો આંધળુકિયાં કર્યા હોવાનું સામે આવ્યું છે. શહેરમાં પાણીની સુવિધા સુધારવાના ઉમદા આશયથી અંદાજે ત્રણ વર્ષ પૂર્વે રૂ. 1.50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો પાણીનો ટાંકો હાલ બિનઉપયોગી બની ગયો છે.

