Bhavnagar: પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર ચૂંટણી લડે તેવા સંકેત સામે આવ્યા
Bhavnagar: ભાવનગરના વલ્લભીપુરમાં તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન થયુ છે. જેમાં પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર ચૂંટણી લડે તેવા સંકેત આપ્યા છે. તેમાં કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીનું નિવેદન સામે આવ્યું છે. મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર પણ ભવિષ્યમાં મંત્રી બનશે. જેમાં 2027માં દિવ્યેશભાઈ લડશે, જીતશે અને મંત્રી પણ બનશે.
Advertisement
- Bhavnagar ના વલ્લભીપુરમાં તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન થયુ
- કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીનું નિવેદન સામે આવ્યું
- મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર પણ ભવિષ્યમાં મંત્રી બનશે
Bhavnagar: ભાવનગરના વલ્લભીપુરમાં તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન થયુ છે. જેમાં પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર ચૂંટણી લડે તેવા સંકેત આપ્યા છે. તેમાં કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીનું નિવેદન સામે આવ્યું છે.

