Bhavnagar News: ભાવનગરના રાજપરામાં અંતિમવિધિના મુદ્દે વિવાદ, વાલ્મિકી સમાજની દફનવિધિ અટકાવતા સર્જાયો તણાવ
Bhavnagar News: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે દફનવિધિ માટેની જમીનના વિવાદને કારણે એક કરુણ અને ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. વાલ્મિકી સમાજના વિજયભાઈ વાઘેલાનું અવસાન થતા, પરિવારજનો અને સમાજના લોકો તેમની દફનવિધિ માટે રાજપરા ગામે પહોંચ્યા હતા.
Advertisement
Bhavnagar News: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે દફનવિધિ માટેની જમીનના વિવાદને કારણે એક કરુણ અને ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. વાલ્મિકી સમાજના વિજયભાઈ વાઘેલાનું અવસાન થતા, પરિવારજનો અને સમાજના લોકો તેમની દફનવિધિ માટે રાજપરા ગામે પહોંચ્યા હતા. જોકે, ત્યાં પહોંચતા જ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

