Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે સન્માન: કાલુપુર હવેલીના આચાર્ય રણછોડલાલજીને પ્રતિષ્ઠિત યુવા પુરસ્કાર

Ustad Bismillah Khan Yuva Puraskar 2025: કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયની સંગીત નાટક અકાદમી દ્વારા અમદાવાદની ગોસ્વામી હવેલીના આચાર્ય શ્રી રણછોડલાલજી ગોસ્વામીની ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર-2025’ માટે પસંદગી કરાઈ છે. 32 વર્ષની વયે 22,000 ભક્તિપદો રચનાર આચાર્યશ્રીના આ સન્માનથી 550 વર્ષ જૂની પુષ્ટિમાર્ગીય હવેલી સંગીત પરંપરાને આઝાદી પછી પ્રથમવાર આટલું મોટું રાષ્ટ્રીય ગૌરવ મળ્યું છે.
ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે સન્માન  કાલુપુર હવેલીના આચાર્ય રણછોડલાલજીને પ્રતિષ્ઠિત યુવા પુરસ્કાર
Advertisement

Ustad Bismillah Khan Yuva Puraskar 2025: ભારતીય શાસ્ત્રીય સંગીતની પ્રાચીન અને સમૃદ્ધ પરંપરામાં અનોખું સ્થાન ધરાવતા પુષ્ટિમાર્ગીય હવેલી સંગીત (Haveli Sangeet) ને રાષ્ટ્રીય સ્તરે એક ઐતિહાસિક સન્માન મળ્યું છે. કેન્દ્ર સરકાર (Central Government) ના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી (Sangeet Natak Akademi) દ્વારા વર્ષ 2024-25 માટે પ્રતિષ્ઠિત ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર-2025 (Ustad Bismillah Khan Yuva Puraskar-2025) ની જાહેરાત કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×