Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : દહેગામ-નરોડા હાઇવે પર આવેલ રાયપુર કેનાલ બ્રિજ પરની પેરાપીટનો મોટો હિસ્સો ધરાશાયી

Gandhinagar અને અમદાવાદને જોડતા અત્યંત વ્યસ્ત અને મહત્વના એવા દહેગામ-નરોડા રોડ પરથી સરકારી કામકાજમાં થતા લોલંલોલ અને ભ્રષ્ટાચારનો એક મોટો નમૂનો સામે આવ્યો છે. અહી આવેલી રાયપુર નર્મદા કેનાલ બ્રિજ પરની સાઇડની પેરાપેટ (પુલની રક્ષણાત્મક દીવાલ) નો એક મોટો હિસ્સો અચાનક ધરાશાયી થઈ ગયો છે.
gandhinagar   દહેગામ નરોડા હાઇવે પર આવેલ રાયપુર કેનાલ બ્રિજ પરની પેરાપીટનો મોટો હિસ્સો ધરાશાયી
Advertisement

Gandhinagar : ચોંકાવનારી બાબત એ છે કે આ બ્રિજનું લાખો રૂપિયાના ખર્ચે હજુ થોડા સમય પહેલા જ નવીનીકરણ અને સમારકામ કરવામાં આવ્યું હતું. રિપેરિંગ કામ પૂર્ણ થયાના માત્ર 111 દિવસની અંદર જ પુલનો આટલો મોટો હિસ્સો તૂટી પડતા કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની મિલીભગત તેમજ મોટા ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે.

Tags :
Advertisement

.

×