Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha : વીજ તાર પડતાં પિતા-પુત્રના મોત, વડગામના સકલાણા ગામે બની ઘટના

Banaskantha સહિત સમગ્ર ગુજરાતમાં ગઈકાલે મોડી રાત્રે વરસાદ ખાબકયો હતો, તો બનાસકાંઠાના વડગામના સકલાણામાં દુખદ ઘટના બનીછે જેમાં વાહન પર જઈ રહેલા પિતા-પુત્રને કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે મોત થયું છે. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
banaskantha   વીજ તાર પડતાં પિતા પુત્રના મોત  વડગામના સકલાણા ગામે બની ઘટના
Advertisement

Banaskantha : વરસાદ વરસવાની સાથે વીજ કરંટ લાગવાની ઘટનાઓ બનતી હોય છે અને તેના કારણે લોકોના જીવ પણ જતા હોય છે આવી જ એક ઘટના બનાસકાંઠાના વડગામમાં બની છે જેમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થતા ઘરમાં કમાવનાર મોભીની ખોટ પડી છે.

Tags :
Advertisement

.

×