Bengaluru Mine Accident : બેંગલુરુમાં પથ્થરની ખાણમાં ભૂસ્ખલન, બિહારના 7 શ્રમિકના મોત
Bengaluru Mine Accident : કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક પથ્થરની ખાણમાં આજે સવારે એક મોટી દુર્ધટના બની છે. તવરેકેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાણમાં ભૂસ્ખલન થતા બિહારના 7 કામદારના મોત નિપજ્યાં છે. આ અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Advertisement
Bengaluru Mine Accident : કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક પથ્થરની ખાણમાં આજે સવારે એક મોટી દુર્ધટના બની છે. તવરેકેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાણમાં ભૂસ્ખલન થતા બિહારના 7 કામદારના મોત નિપજ્યાં છે. આ અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

