Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chhotaudepur ની મુલાકાતે CM ભૂપેન્દ્રભાઇ પટેલ, સ્વ. મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું આગમન થયું હતું. પૂર્વ મંત્રી સ્વ. મોહનસિંહ રાઠવાના અવસાન બાદ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મુખ્યમંત્રી ખાસ અહીં પહોંચ્યા હતા. સ્વજનના નિધનથી શોકાતુર પરિવારને મળીને તેમણે ધીરજ બંધાવી હતી.
chhotaudepur ની મુલાકાતે cm ભૂપેન્દ્રભાઇ પટેલ  સ્વ  મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Advertisement

Mohansinh Rathwa Tribute Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતા પૂર્વ મંત્રી સ્વ. મોહનસિંહ રાઠવાના નિધન બાદ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ખાસ છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી. પાવી જેતપુર ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં મુખ્યમંત્રીએ સ્વ. રાઠવાના તસ્વીર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

Tags :
Advertisement

.

×