Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, પોરબંદર-સોમનાથ હાઈવે પરનો પુલ તૂટયો

Junagadh ના માંગરોળમાં મેઘ તાંડવ સામે આવ્યું છે અને ગઈકાલે 20 ઈંચ વરસાદ વરસતા તેની અસર જનજીવન પર પડી હતી. ભારે વરસાદને લંઈ પોરબંદર-સોમનાથ હાઈવે પરનો પુલ તૂટયો છે અને દ્વારકા જતા યાત્રિકો ફસાયા હતા. સ્થાનિકો દ્વારા યાત્રિકોને તમામ સુવિધા આપવામાં આવી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે પુલની ડીઝાઈન બોગસ હોવાથી તૂટી પડયો છે.
junagadh જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ વરસ્યો   પોરબંદર સોમનાથ હાઈવે પરનો પુલ તૂટયો
Advertisement

Junagadh : નોળી નદીમાં ભારે પુર આવતા પુલ તૂટયો હોવાની વાત સામે આવી છે અને અંદાજીત 100 જેટલી વાડીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને હાલ તંત્ર દ્વારા પુલ શરૂ થાય તેવી કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં 5 ઈંચથી લઈ 40 ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. હાલ વરસાદે વિરામ લેતા સ્થાનિકોએ લીધો છે રાહતનો શ્વાસ.

Tags :
Advertisement

.

×