Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

માંજલપુરમાં ભાજપની ભવ્ય જીત બાદ ડૉ. અનિલ પટેલનું મોટું નિવેદન: "કોંગ્રેસ આખા ગુજરાતમાંથી ભૂંસાાઈ રહી છે!"

Manjalpur Bypoll Result: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના સતીશ પટેલ 30,500થી વધુ મતોથી વિજયી બનતા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે જનતા અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે પીએમ મોદી અને ભૂપેન્દ્રભાઇ પટેલના વિકાસને જનતાનું સમર્થન મળ્યું છે, જ્યારે 'આપ' અને કોંગ્રેસના ષડયંત્ર તથા નકારાત્મક રાજનીતિને મતદારોએ ભૂંડી હાર આપીને જાકારો આપ્યો છે.
માંજલપુરમાં ભાજપની ભવ્ય જીત બાદ ડૉ  અનિલ પટેલનું મોટું નિવેદન   કોંગ્રેસ આખા ગુજરાતમાંથી ભૂંસાાઈ રહી છે
Advertisement

Manjalpur Bypoll Result: વડોદરાના માંજલપુર (Manjalpur) વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલનો (Satish Patel) 30,500 થી વધુ મતોની જંગી લીડથી ભવ્ય વિજય થયો છે. આ શાનદાર જીત બાદ ભાજપના ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે (Dr. Anil Patel) પ્રતિક્રિયા આપતાં માંજલપુરની જનતાનો આભાર માન્યો હતો અને કાર્યકર્તાઓના અથાક પરિશ્રમને બિરદાવ્યો હતો. તેમણે વિપક્ષ કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટીના ષડયંત્રકારી રાજકારણ પર પ્રહારો કર્યા હતા.

Tags :
Advertisement

.

×