Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot માં મોટી દુર્ઘટના, બેડીપરા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં શ્રમજીવીનું મોત

Rajkot શહેરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત ધીમીધારના વરસાદ વચ્ચે બેડીપરા વિસ્તારમાં એક ગંભીર અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. બેડીપરા વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં રામજી મંદિર ચોક પાસે આવેલું એક અત્યંત જર્જરિત મકાન મોડી રાત્રે અચાનક ધરાશાયી થઈ ગયું હતું.
rajkot માં મોટી દુર્ઘટના  બેડીપરા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં શ્રમજીવીનું મોત
Advertisement

Rajkot : આ અકસ્માતમાં મકાનની અંદર રહેતા એક નિદોર્ષ શ્રમજીવી વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ જર્જરિત મકાનમાં અજયભાઈ કુરજીભાઈ બેલદાર (ઉંમર અંદાજે 48 વર્ષ) છેલ્લા 40 લાંબા સમયથી પરિવાર સાથે રહેતા હતા. મોડી રાત્રે અચાનક મકાનનો મોટો ભાગ તૂટી પડતા તેઓ ગંભીર રીતે કાટમાળ નીચે ફસાઈ ગયા હતા.

Tags :
Advertisement

.

×