Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની વિદ્યાર્થિનીના મોતથી વિવાદ, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

Rajkot : જસદણની આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટરની ઘોર બેદરકારી આવી સામે જેમાં 9 વર્ષની આયુષી નામની દીકરીનું સંચાલકોની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આયુષીને 10 દિવસથી અછબડા થયા હોવા છતાં પરિવારજનોને જાણ ન કરવામાં આવી.
rajkot   જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની વિદ્યાર્થિનીના મોતથી વિવાદ  પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર
Advertisement

Rajkot : જોકે બાળકીને માર મારવામાં આવ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. 10 દિવસથી અછબડા છતાં કોઈ સારવાર કરવામાં ન આવી હોવાનો પરિવારનો આક્ષેપ છે અને 2 મહિનાથી દીકરી સાથે માતા પિતાને વાત પણ કરવા દેવામાં નહોતી આવતી તેવો આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×