Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : જેતલસર જંકશનના પ્રશ્નો 10 દિ'માં ન ઉકેલાય તો ટ્રેક પર બેસી રેલ રોકો આંદોલન કરીશ : MLA જયેશ રાદડિયા

Rajkot : પશ્ચિમ રેલ્વેના જીએમ પોરબંદરના પ્રવાસ દરમિયાન જંક્શનની મુલાકાત લેતા જંકશનના પડતર પ્રશ્નો અંગે ધારાસભ્ય દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતુ અને નિરાકરણ નહિ આવે તો આંદોલનાત્મક કાર્યક્રમોની ચીમકી અપાઈ હતી. જીએમ રામાશ્રય પાંડે જેતલસર જંકશન ખાતે આવતા અહીંનો ચારેક મહિનાથી જે પ્રશ્ન છે તે પ્રશ્ન બાબતે ધારાસભ્ય જયેશ રાદડિયા જીએમને રજૂઆત કરવા પહોંચ્યા હતાં.
rajkot   જેતલસર જંકશનના પ્રશ્નો 10 દિ માં ન ઉકેલાય તો ટ્રેક પર બેસી રેલ રોકો આંદોલન કરીશ   mla જયેશ રાદડિયા
Advertisement

Rajkot : જેતલસર જંકશનના રેલવે પ્રશ્ને ફરી ગરમાયું વાતાવરણ, અને ધારાસભ્ય જયેશ રાદડિયાએ રેલવે GM સમક્ષ ઉગ્ર રજૂઆત કરી, લોબી, બ્રેકડાઉન સહિતની કામગીરી અને 72 કર્મચારીઓની બદલી મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×