Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat : ખાડીના પાણીએ મચાવ્યું મોતનું તાંડવ, 47 વિસ્તારો હજુ પણ જળ મગ્ન, ટેકસટાઇલ માર્કેટમાં વેપારીઓને અંદાજિત 800 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા

Surat : છેલ્લા 72 કલાકથી સુરત શહેર પર મેઘરાજાએ જે કહેર વર્તાવ્યો છે, તેના કારણે ડાયમંડ સિટી તરીકે ઓળખાતું આ શહેર હાલમાં અસ્તવ્યસ્ત બની ગયું છે. ખાડીઓના ઓવરફ્લો થવાથી સર્જાયેલા પૂરને કારણે સુરત જળમગ્ન થયું છે, જેમાં જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે.
surat   ખાડીના પાણીએ મચાવ્યું મોતનું તાંડવ  47 વિસ્તારો હજુ પણ જળ મગ્ન  ટેકસટાઇલ માર્કેટમાં વેપારીઓને અંદાજિત 800 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા
Advertisement

Surat : શહેરમાં 47 થી વધુ વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે હજારો લોકોએ ઘર છોડવા પડ્યા છે. ખાડીપુરના આ આકરા સંકટે સૌથી વધુ ફટકો વેપારી જગતને આપ્યો છે.

Tags :
Advertisement

.

×