Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Indian Railway: તમારી ટ્રેન ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં? હવે તમને 4 કલાક નહીં, 24 કલાક પહેલા ખબર પડશે

ભારતીય રેલવે સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે ભારતીય રેલવેએ રેલ મુસાફરોની સુવિધા માટે એક મોટી યોજના બનાવી
indian railway  તમારી ટ્રેન ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં  હવે તમને 4 કલાક નહીં  24 કલાક પહેલા ખબર પડશે
Advertisement
  • ભારતીય રેલવે સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે
  • ભારતીય રેલવેએ રેલ મુસાફરોની સુવિધા માટે એક મોટી યોજના બનાવી
  • કન્ફર્મ સીટો સાથેનો ચાર્ટ 24 કલાક પહેલા જ બહાર પાડવામાં આવશે

 Indian Railway: જ્યારે લાંબા અંતરની સસ્તી આરામદાયક મુસાફરીની વાત આવે છે, ત્યારે ભારતીય રેલવે સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે. ભારતીય રેલવેએ રેલ મુસાફરોની સુવિધા માટે એક મોટી યોજના બનાવી છે. અત્યાર સુધી જો તમે રેલ ટિકિટ બુક કરાવો છો, તો તમને ટ્રેન ઉપડવાના ચાર કલાક પહેલા જ ખબર પડી જાય છે કે તમારી ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં. પરંતુ અહેવાલો પ્રમાણે, હવે રેલવે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે જેના હેઠળ કન્ફર્મ સીટો સાથેનો ચાર્ટ 24 કલાક પહેલા જ બહાર પાડવામાં આવશે.

Tags :
Advertisement

.

×