Union Cabinet Meeting: કેન્દ્રીય સરકારનો ખેડૂત લક્ષી મોટો નિર્ણય
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોને મોટી ભેટ 14 ખરીફ પાકની MSPમાં સરકારે કર્યો વધારો નાઈજરસીડમાં રૂ.820 પ્રતિ ક્વિન્ટલ વધારો કર્યો રાગીમાં રૂ.596, કપાસમાં રૂ.589 પ્રતિ ક્વિન્ટલ વધારો તલની MSPમાં રૂ.579 પ્રતિ ક્વિન્ટલ વધારો કરાયો ખેડૂતોને લોન વ્યાજમાં માફીની અંગેની જાહેરાત...
Advertisement
- કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોને મોટી ભેટ
- 14 ખરીફ પાકની MSPમાં સરકારે કર્યો વધારો
- નાઈજરસીડમાં રૂ.820 પ્રતિ ક્વિન્ટલ વધારો કર્યો
- રાગીમાં રૂ.596, કપાસમાં રૂ.589 પ્રતિ ક્વિન્ટલ વધારો
- તલની MSPમાં રૂ.579 પ્રતિ ક્વિન્ટલ વધારો કરાયો
- ખેડૂતોને લોન વ્યાજમાં માફીની અંગેની જાહેરાત
- 7.71 કરોડ ખેડૂતોને મળશે યોજનાનો લાભઃ વૈષ્ણવ
- આંધ્રપ્રદેશના કૃષ્ણપટ્ટનમમાં 4-લેન હાઈવેને મંજૂરી
- રેલવેના બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને પણ મંજૂરી
Union Cabinet Meeting: આજે પીએમ આવાસ સ્થાને PM મોદીની કેબિનેટ બેઠક(Cabinet Meeting) મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે, ખરીફ પાકો પર MSP નક્કી કરવામાં આવી છે જે ખર્ચ કરતાં 50 ટકા વધુ MSPની મંજૂરી અપાઇ છે. કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લઇને મહત્વના 3 નિર્ણયો લેવાયા છે. અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav)જણાવ્યુ કે સરકાર સતત એમએસપીમાં વધારો કરી રહી છે. જેને કારણે 7.71 કરોડ ખેડૂતોને ફાયદો થશે.ખેડૂતોને સસ્તા દરે લોન આપવા માટે વ્યાજ સહાય યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

