Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mohansinh Rathva Death: ગુજરાતના રાજકારણમાં મોટો આંચકો, પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન

Mohansinh Rathva Death: છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાના દિગ્ગજ રાજનેતા અને ગુજરાતના પૂર્વ વનમંત્રી (Former Forest Minister) મોહનસિંહ રાઠવા (Mohansinh Rathva) નું દુઃખદ અવસાન થયું છે. તેઓ રેકોર્ડબ્રેક 11 વખત ધારાસભ્ય (MLA) તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમના નિધનના સમાચાર વહેતા થતાં જ સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળો અને આદિવાસી સમાજમાં ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
mohansinh rathva death  ગુજરાતના રાજકારણમાં મોટો આંચકો  પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન
Advertisement

Mohansinh Rathva Death: ગુજરાતના રાજકારણ (Politics of Gujarat) માંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર રાજ્યના આદિવાસી સમાજના અગ્રણી અને કદાવર નેતા તેમજ પૂર્વ વનમંત્રી (Former Forest Minister) મોહનસિંહ રાઠવા (Mohansinh Rathva) નું અવસાન થયું છે. 82 વર્ષની પાકટ વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર વહેતા થતાં જ ગુજરાતના રાજકીય વર્તુળો, તેમના સમર્થકો અને સમગ્ર આદિવાસી સમાજમાં ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Tags :
Advertisement

.

×