Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Breaking News : મોટા સમાચાર! શું ટીમ ઈન્ડિયાની આ મહત્વની સિરીઝ થશે રદ્દ? ત્રણેય મેચો પર સંકટ

IND vs SL T20i Series : ભારતીય ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ઓગસ્ટમાં શ્રીલંકા પ્રવાસ દરમિયાન રમાનારી ભારત-શ્રીલંકા વચ્ચેની 3 મેચોની T20 સિરીઝ રદ્દ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિરીઝ માત્ર ક્રિકેટ પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ શ્રીલંકાના વાવાઝોડા પીડિતોની સહાય માટે ચેરિટી મેચ તરીકે પણ તેનું વિશેષ મહત્વ હતું.
breaking news   મોટા સમાચાર  શું ટીમ ઈન્ડિયાની આ મહત્વની સિરીઝ થશે રદ્દ  ત્રણેય મેચો પર સંકટ
Advertisement

IND vs SL T20i Series : ક્રિકેટ ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ આગામી ઓગસ્ટ મહિનામાં શ્રીલંકાના પ્રવાસે જવાની છે. આ પ્રવાસમાં અગાઉ ટેસ્ટ અને T20 સિરીઝ રમાવાની યોજના હતી. પરંતુ તાજેતરના અહેવાલો મુજબ, ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી T20 સિરીઝ હવે રદ્દ થઈ શકે છે. આ માત્ર એક ક્રિકેટ સિરીઝ નહોતી, પરંતુ તેની સાથે એક મોટો સામાજિક ઉદ્દેશ્ય પણ જોડાયેલો હતો. આવો આ સમગ્ર મામલાને વિગતવાર સમજીએ.

Tags :
Advertisement

.

×