Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India vs England T20: ત્રીજી T20માં ભારતની જીત માટે રણનીતિ, પ્લેઈંગ-11માંથી વૈભવ અને રવિ બિશ્નોઈ થશે આઉટ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની રોમાંચક ટી20 શ્રેણી હવે ટ્રેન્ટ બ્રિજ ખાતે નિર્ણાયક તબક્કે પહોંચી છે. ભારતીય ટીમ અત્યાર સુધી શ્રેણીમાં પોતાનું ખાતું ખોલાવવા માટે મથામણ કરી રહી છે. ત્રીજી ટી20માં ટીમ ઈન્ડિયા પ્લેઈંગ-11માં ધરખમ ફેરફારો કરીને ઈંગ્લેન્ડને કડક ટક્કર આપવા માટે તૈયાર છે. શું ભારત આ મેચ જીતીને શ્રેણીમાં બરાબરી કરી શકશે? આ પ્રશ્નનો જવાબ હવે મંગળવારની મેચમાં જ મળશે.
india vs england t20  ત્રીજી t20માં ભારતની જીત માટે રણનીતિ  પ્લેઈંગ 11માંથી વૈભવ અને રવિ બિશ્નોઈ થશે આઉટ
Advertisement

India vs England T20: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી20 શ્રેણીમાં હવે નિર્ણાયક મોડ આવી ગયો છે. શ્રેણીનો ત્રીજો મુકાબલો મંગળવારે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ માટે આ મેચ કરો યા મરો જેવી સ્થિતિમાં છે. કેપ્ટન શ્રેયસ અય્યર પોતાની કેપ્ટનશિપમાં પ્રથમ જીત મેળવવા માટે ટીમમાં કેટલાક મોટા ફેરફારો કરવાના મૂડમાં છે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં વાપસી કરવા માટે રણનીતિમાં બદલાવ કરી રહી છે.

Tags :
Advertisement

.

×