Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Suryakumar Yadav T20I comeback : સૂર્યકુમાર યાદવની ટીમ ઈન્ડિયામાં થઈ શકે વાપસી, જાણો BCCI એ શું રાખી શરત?

T20I વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમમાંથી બહાર થયેલા સૂર્યકુમાર યાદવની વાપસી હજુ પણ શક્ય છે. અજીત અગરકરની સિલેક્શન કમિટીએ શરત મૂકી છે કે સૂર્યાએ ઘરેલું ક્રિકેટ અને આઈપીએલમાં રન બનાવવા પડશે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની શરમજનક હાર બાદ ટીમમાં પુનરાગમન કરે તેવી ચાહકોની માંગ ખૂબ જ તીવ્ર બની છે.
suryakumar yadav t20i comeback   સૂર્યકુમાર યાદવની ટીમ ઈન્ડિયામાં થઈ શકે વાપસી  જાણો bcci એ શું રાખી શરત
Advertisement

Suryakumar Yadav T20I comeback : T20I વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક ટ્રોફી જીતવા છતાં ભારતીય ટી20 ક્રિકેટ ટીમમાંથી બહાર કરાયેલા સ્ટાર બેટ્સમેન Suryakumar Yadav Team India માં ફરી વાપસી કરી શકે છે. બીસીસીઆઈ (BCCI) દ્વારા યુવા ખેલાડીઓને તક આપવાના હેતુથી સૂર્યાને પડતો મૂકવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાના ધબડકા બાદ સિલેક્ટર્સે સૂર્યા માટે વાપસીના દરવાજા ખુલ્લા રાખ્યા છે.

Tags :
Advertisement

.

×