Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Mass Suicide: પરિવારના સામૂહિક આપઘાત માટે જવાબદાર કોણ? ફોન કોલ ડિટેઈલની તપાસ કરશે પોલીસ

Rajkot ના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં નિવૃત્ત PWD કર્મચારી દિલીપભાઈ ખખર, તેમની પત્ની સ્મિતાબેન અને પુત્ર નિશિત ખખરે ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્રણેયના સારવાર દરમિયાન મોત થયા છે. વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયા હોવાની આશંકા વચ્ચે પોલીસ કોલ ડિટેઇલ, ઘરની તપાસ અને સુસાઇડ નોટ અંગે તપાસ કરી રહી છે.
rajkot mass suicide  પરિવારના સામૂહિક આપઘાત માટે જવાબદાર કોણ  ફોન કોલ ડિટેઈલની તપાસ કરશે પોલીસ
Advertisement

Rajkot Mass Suicide: રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં સ્મિતાબેન ખખરનું પ્રથમ મોત થયું હતું, જ્યારે ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા તેમના પતિ દિલીપભાઈ ખખર અને પુત્ર નિશિત ખખરનું પણ સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.

Tags :
Advertisement

.

×