Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Akshaya Tritiya 2025 : આવતીકાલે શ્રી યંત્રની સમયસર અને પદ્ધતિસર પૂજા કરવાથી મા લક્ષ્મીની થશે વિશેષ કૃપા

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા (Akshaya Tritiya) નો દિવસ ખૂબ જ શુભ માનવામાં છે. મા લક્ષ્મી (Maa Lakshmi) ને પ્રસન્ન કરવા માટે આજનો દિવસે શ્રી યંત્ર (Shri Yantra) ની પૂજા કરવી શ્રેષ્ઠ છે. જો કે અક્ષત તૃતીયા પર શ્રી યંત્ર (Shri Yantra) ની સમયસર અને પદ્ધતિસર પૂજા કરવી બહુ અનિવાર્ય છે. વાંચો વિગતવાર.
akshaya tritiya 2025   આવતીકાલે શ્રી યંત્રની સમયસર અને પદ્ધતિસર પૂજા કરવાથી મા લક્ષ્મીની થશે વિશેષ કૃપા
Advertisement
  • Akshaya Tritiya ના દિવસે Shri Yantra ની પૂજાનું છે ખાસ મહત્વ
  • Shri Yantra ની નિયમિત પૂજા કરવાથી મા લક્ષ્મીની થશે વિશેષ કૃપા
  • Shri Yantra ખરીદવા માટે અક્ષય તૃતીયાને શુભ માનવામાં આવે છે

Akshaya Tritiya 2025 : હિન્દુ ધર્મમાં Akshaya Tritiya નું અનેરુ મહત્વ છે. આ દિવસને બહુ શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ કાર્યનો શુભારંભ કરો તો સફળ જ રહે છે તેવી માન્યાતા પ્રચલિત છે. આજના દિવસે ખેડૂતો પણ ખેતરની પૂજા કરે છે અને આખુ વર્ષ સારો પાક થાય તેવી કામના કરે છે. Akshaya Tritiya મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે જો તમે Shri Yantra ની પૂજા સમયસર અને પદ્ધતિસર કરી તો Maa Lakshmi ની અપાર કૃપા તમારા પર વરસે છે.

Tags :
Advertisement

.

×