Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amarnath Yatra Fare: અમરનાથ યાત્રામાં ભાડામાં હવે નહીં થાય છેતરપિંડી, સરકારે જાહેર કર્યા દર

અમરનાથ યાત્રા માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. વહીવટીતંત્રએ યાત્રા દરમિયાન વપરાતા વિવિધ વાહનોના ભાડાના દરો જાહેર કર્યા છે. ટેક્સી, બસ, કેબ અને ઓટોરિક્ષાનું ભાડું નક્કી કરી દેવાયું છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ પણ વધારાનો ખર્ચ ન કરવો પડે. યાત્રા શરૂ કરતા પહેલા તમામ મુસાફરોએ આ ભાડા સૂચિને ધ્યાનથી વાંચી લેવી જોઈએ, જેથી પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચી શકાય.
amarnath yatra fare  અમરનાથ યાત્રામાં ભાડામાં હવે નહીં થાય છેતરપિંડી  સરકારે જાહેર કર્યા દર
Advertisement

Amarnath Yatra Fare: 3 જુલાઈ 2026 થી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. ત્યારે અમરનાથ માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. વહીવટીતંત્રએ યાત્રા દરમિયાન વપરાતા વિવિધ વાહનોના ભાડાના દરો જાહેર કર્યા છે. ટેક્સી, બસ, કેબ અને ઓટોરિક્ષાનું ભાડું નક્કી કરી દેવાયું છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ પણ વધારાનો ખર્ચ ન કરવો પડે. યાત્રા શરૂ કરતા પહેલા તમામ મુસાફરોએ આ ભાડા સૂચિને ધ્યાનથી વાંચી લેવી જોઈએ, જેથી પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચી શકાય.

Tags :
Advertisement

.

×