Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dharma: 'મંદિરનો ઘંટ' પરંપરાથી આગળ,આધુનિક વિજ્ઞાનથી પણ ઊંડું રહસ્ય

Dharma: ભારતના લગભગ દરેક પ્રાચીન મંદિરમાં પ્રવેશદ્વારે એક મોટો ઘંટ લટકતો હોય છે. ઘણા લોકો માને છે કે ઘંટ દેવોને ને “જગાડવા” માટે વગાડવામાં આવે છે. અથવા આપણી હાજરી પૂરાવા માટે વગાડવામાં આવે છે. કારણ કે આપણા વડીલોએ આવુ જ આપણને શીખવ્યું છે. જો કે ઘંટ વગાડવાની પરંપરાના પાછળ ધર્મ કરતાં પણ વધુ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે.
dharma   મંદિરનો ઘંટ  પરંપરાથી આગળ આધુનિક વિજ્ઞાનથી પણ ઊંડું રહસ્ય
Advertisement

Dharma: ભારતના લગભગ દરેક પ્રાચીન મંદિરમાં પ્રવેશદ્વારે એક મોટો ઘંટ લટકતો હોય છે. ઘણા લોકો માને છે કે ઘંટ દેવોને ને “જગાડવા” માટે વગાડવામાં આવે છે. અથવા આપણી હાજરી પૂરાવા માટે વગાડવામાં આવે છે. કારણ કે આપણા વડીલોએ આવુ જ આપણને શીખવ્યું છે. ખેર, આ માન્યતા કદાચ શ્રદ્ધાની એરણે સાચી હશે, પણ સંપુર્ણ નથી. કારણ કે, ઘંટ વગાડવાની પરંપરાના પાછળ ધર્મ કરતાં પણ વધુ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે.

Tags :
Advertisement

.

×