Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dharmabhakti : ઓગસ્ટ મહિનામાં પહેલું પ્રદોષ વ્રત ક્યારે આવશે ? શું છે તેનું માહાત્મ્ય ?

પ્રદોષ કાળમાં ત્રયોદશી તિથિ આવે ત્યારે પ્રદોષ વ્રત (Pradosh Vrat) રાખવામાં આવે છે. ઓગસ્ટ 2025 માં 6 ઓગસ્ટે પ્રદોષની તિથિ ગણાશે. વાંચો વિગતવાર.
dharmabhakti   ઓગસ્ટ મહિનામાં પહેલું પ્રદોષ વ્રત ક્યારે આવશે   શું છે તેનું માહાત્મ્ય
Advertisement
  • પ્રદોષ કાળમાં ત્રયોદશી તિથિ આવે ત્યારે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે
  • ઓગસ્ટ 2025 માં 6 ઓગસ્ટે પ્રદોષની તિથિ ગણાશે
  • 6ઠ્ઠી ઓગસ્ટ બુધવાર હોવાથી તેને Budha Pradosh Vrat કહેવામાં આવશે

Dharmabhakti : શિવપુરાણ અનુસાર પ્રદોષ વ્રત રાખવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને લાભ પ્રાપ્ત થાય છે. આ વર્ષે ઓગસ્ટ મહિનાનું પહેલું પ્રદોષ વ્રત 6 ઓગષ્ટે ઉજવવામાં આવશે. પ્રદોષ કાળમાં ત્રયોદશી તિથિ આવે ત્યારે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. દ્વાદશી તિથિ 6ઠ્ઠી તારીખે બપોરે 2:09 કલાકે સમાપ્ત થશે અને ત્રયોદશી તિથિ શરૂ થશે. સાંજે ત્રયોદશી તિથિ હોવાથી 6ઠ્ઠી તારીખે જ બુધ પ્રદોષ વ્રતનો સંયોગ થશે. 6ઠ્ઠી ઓગસ્ટ બુધવાર હોવાથી તેને બુધ પ્રદોષ વ્રત (Budha Pradosh Vrat) કહેવામાં આવશે.

Tags :
Advertisement

.

×