Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dharmabhakti : ગુપ્તદાન શા માટે ગણાય છે મહત્વનું ? કઈ વસ્તુઓનું ગુપ્તદાન કરવાથી ભાગ્ય ચમકે છે ?

હિન્દુ ધર્મમાં ગુપ્તદાન (secret donation) ને ખાસ મહત્વ આપવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે ગુપ્તદાનથી દાન લેનારનો અહમ ઘવાતો નથી અને દાન આપનારનો અહમ વધતો નથી. અહમ વિના થતી આ ક્રિયાથી ઈશ્વર પણ ખુશ થાય છે. વાંચો વિગતવાર.
dharmabhakti   ગુપ્તદાન શા માટે ગણાય છે મહત્વનું   કઈ વસ્તુઓનું ગુપ્તદાન કરવાથી ભાગ્ય ચમકે છે
Advertisement
  • હિન્દુ ધર્મમાં ગુપ્તદાન (secret donation)ને શ્રેષ્ઠદાન ગણવામાં આવે છે
  • તાંબાના લોટા, આસન અને મીઠાનું ગુપ્તદાન કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે
  • મંદિરમાં તાંબાના લોટાનું ગુપ્તદાન કરવાથી મહાદેવજીની અપરંપાર કૃપા થાય છે

Dharmabhakti : ભારત જેવા વિશાળ દેશમાં દાનનો મહિમા પૌરાણિક કાળથી ગવાતો આવ્યો છે. આજે પણ ભારતમાં દાનની જે સરવાણી વહે છે તે ઉદાહરણીય છે. દાનના વિશેષ પ્રકારોમાં ગુપ્તદાન (secret donation) ને સૌથી મહત્વનું ગણવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છે કે ગુપ્તદાનમાં અહંમની અભિવ્યક્તિ હોતી નથી. ગુપ્તદાનથી દાન લેનારનો અહમ ઘવાતો નથી અને દાન આપનારનો અહમ વધતો નથી. તેથી જ ઈશ્વરને ગુપ્તદાન બહુ પસંદ હોય છે.

Tags :
Advertisement

.

×