Ganesh Chaturthi 2025 : અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન માટેના શુભ મુહૂર્ત જાણી લો
Ganesh Chaturthi 2025 : ગણેશ મહોત્સવ પર્વ અનંત ચતુર્દશી (Anant Chaturdashi) પર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે. આ દિવસે ગણેશ વિસર્જન કરવાના શુભ મુહૂર્ત જાણી લો.
Advertisement
- Ganesh Chaturthi 2025,
- આ વર્ષે 6 સપ્ટેમ્બર 2025, શનિવારે ઉજવાશે અનંત ચતુર્દશી
- Anant Chaturdashi પર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે ગણેશ મહોત્સવ
- અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જન માટેના ખાસ મુહૂર્ત જાણવા જરુરી છે
Ganesh Chaturthi 2025 : આ વર્ષે 6 સપ્ટેમ્બર 2025, શનિવારે અનંત ચતુર્દશી (Anant Chaturdashi) ની તિથિ ઉજવાશે. અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન સાથે ગણેશ ઉત્સવ સમાપ્ત થાય છે. ભક્તો શુભ મુહૂર્તમાં ગણપતિ બાપ્પાની પૂજા કરે છે અને તેમને વિદાય આપે છે. એવી વાયકા છે કે, યોગ્ય રીતે અને શુભ મુહૂર્તમાં ગણેશ વિસર્જન કરવાથી ગણેશજીના આશીર્વાદ આખું વર્ષ ભકતો પર રહે છે. આખુ વર્ષ ગણેશજી ભકતોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

