Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Controversy : મારી હત્યાનું કાવતરું..." આશુતોષ બ્રહ્મચારીના દાવા પર જગદગુરુ રામભદ્રાચાર્યએ આપ્યો સણસણતો જવાબ

Jagadguru Rambhadracharya-Ashutosh Brahmachari Maharaj Controversy : તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય (Jagadguru Rambhadracharya) અને આશુતોષ બ્રહ્મચારી મહારાજ (Ashutosh Brahmachari Maharaj) વચ્ચેનો વિવાદ હવે ગંભીર સ્તરે પહોંચ્યો છે. બંને તરફથી એકબીજા પર ગંભીર આરોપો અને કાવતરાના દાવા કરવામાં આવ્યા છે, જેના કારણે ધાર્મિક અને સામાજિક માહોલ ગરમાયો છે. આ સમગ્ર મામલો હવે ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે અને તપાસની માંગ ઉઠી રહી છે.
controversy   મારી હત્યાનું કાવતરું     આશુતોષ બ્રહ્મચારીના દાવા પર જગદગુરુ રામભદ્રાચાર્યએ આપ્યો સણસણતો જવાબ
Advertisement

Jagadguru Rambhadracharya-Ashutosh Brahmachari Maharaj Controversy : તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય (Jagadguru Rambhadracharya) અને આશુતોષ બ્રહ્મચારી મહારાજ (Ashutosh Brahmachari Maharaj) વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે. બંને તરફથી એકબીજા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેના કારણે ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

Tags :
Advertisement

.

×