Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ujjain Sandipani Lok : ભગવાન કૃષ્ણનો ઉજ્જૈન સાથેનો ઇતિહાસ નવી ભવ્યતા પામશે

Ujjain Sandipani Lok ના નિર્માણને લઇને મોટી અપડેટ સામે આવી છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન કૃષ્ણ મહર્ષિ સાંદીપનિ પાસેથી શિક્ષણ મેળવવા માટે ઉજ્જૈન આવ્યા હતા. આજે પણ, મહર્ષિ સાંદીપનિનો આશ્રમ ઉજ્જૈનના અંકપત રોડ પર આવેલો છે, જ્યાં હજારો ભક્તો આવે છે. સરકાર આ સ્થળનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહી છે. સિંહસ્થ 2028 પહેલા 5 હેક્ટરમાં સાંદીપનિ લોક બનાવવાની યોજના છે.
ujjain sandipani lok   ભગવાન કૃષ્ણનો ઉજ્જૈન સાથેનો ઇતિહાસ નવી ભવ્યતા પામશે
Advertisement

Ujjain Sandipani Lok : મહાકાલ લોક પછી, હવે મધ્યપ્રદેશની ધાર્મિક રાજધાની કહેવાતા ઉજ્જૈનમાં સાંદીપનિ લોક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન કૃષ્ણ મહર્ષિ સાંદીપનિ પાસેથી શિક્ષણ મેળવવા માટે ઉજ્જૈન આવ્યા હતા. આજે પણ, મહર્ષિ સાંદીપનિનો આશ્રમ ઉજ્જૈનના અંકપત રોડ પર આવેલો છે, જ્યાં દરરોજ હજારો ભક્તો આવે છે. મધ્યપ્રદેશ સરકાર હવે આ સ્થળનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહી છે. સિંહસ્થ 2028 પહેલા અહીં 5 હેક્ટર વિસ્તારમાં સાંદીપનિ લોક બનાવવાની યોજના છે. જેમાં 108 ફૂટ ઉંચી ભગવાન કૃષ્ણની પ્રતિમા મુકવાનું પણ આયોજન છે, જે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પૈકી એક હશે.

Tags :
Advertisement

.

×