Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ganesh Chaturthi કયારથી થાય છે શરૂ,જાણો ગણપતિ બાપ્પાના સ્થાપનાનો દિવસ

Ganesh Chaturthi ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિએ ગણેશ અવતાર પામ્યા હતા
ganesh chaturthi કયારથી થાય છે શરૂ જાણો ગણપતિ બાપ્પાના સ્થાપનાનો દિવસ
Advertisement
  • Ganesh Chaturthi નો તહેવાર શ્રદ્વાળુઓ ધામધૂમથી ઉજવાય છે
  • કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિ ભગવાન ગણેશને સમર્પિત માનવામાં આવે છે
  • વિઘ્નહર્તા ગણેશની પૂજા કરવાથી જીવનમાં આવતી બધી અડચણો દૂર થાય છે

દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિ ભગવાન ગણેશને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ગણપતિ બાપ્પાની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિએ ગણેશ અવતાર પામ્યા હતા, તેથી આ દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે લોકો પોતાના ઘરોમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે અને ભક્તિભાવથી તેમની પૂજા કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર, વિઘ્નહર્તા ગણેશની પૂજા કરવાથી જીવનમાં આવતી બધી અડચણો દૂર થાય છે અને અધૂરા કાર્યો પણ પૂર્ણ થાય છે. ચાલો જાણીએ આ વર્ષે ગણેશ ચતુર્થીની તારીખ અને શુભ સમય.

Tags :
Advertisement

.

×