Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઐઠોરનું પ્રખ્યાત ગણેશ મંદિર

ઐઠોર ગણપતિ મંદિર મહેસાણાના ઉંઝ તાલુકામાં આવેલું પ્રસિદ્ધ મંદિર છે. મંદિર સાથે અનેક દંતકથા જોડાયેલી છે.  મંદિરમાં સ્થાપિત ગણેશ મુર્તિ પાંડવ યુગની મનાય છે. ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનન બિરાજમાન છે. અહીં મુર્તિ ધાતુની નહીં...
ઐઠોરનું પ્રખ્યાત ગણેશ મંદિર
Advertisement
ઐઠોર ગણપતિ મંદિર મહેસાણાના ઉંઝ તાલુકામાં આવેલું પ્રસિદ્ધ મંદિર છે. મંદિર સાથે અનેક દંતકથા જોડાયેલી છે.  મંદિરમાં સ્થાપિત ગણેશ મુર્તિ પાંડવ યુગની મનાય છે. ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનન બિરાજમાન છે. અહીં મુર્તિ ધાતુની નહીં પણ માટીમાંથી બનેલી છે. ડાબી સૂંઢવાળા ગણેશજી ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. પાંડવોના સમયથી આ મંદિર આવેલું છે.
Tags :
Advertisement

.

×