Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ram Mandir theft case: ભગવાનના ઘરે જ ચોરી!, રામાયણ શોના ‘લક્ષ્મણ’નો ફૂટ્યો ગુસ્સો

અયોધ્યાના રામ મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ બનાવમાં મંદિરની સુરક્ષામાં રહેલી ખામીઓ છતી થઈ છે. અભિનેતા સુનીલ લાહરીએ આ ઘટનાને ભગવાનના ઘરમાં પાપ ગણાવીને તંત્રને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા તાકીદ કરી છે. આ મામલે પોલીસ તપાસ તેજ બની છે અને સુરક્ષા વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ram mandir theft case  ભગવાનના ઘરે જ ચોરી   રામાયણ શોના ‘લક્ષ્મણ’નો ફૂટ્યો ગુસ્સો
Advertisement

Ram Mandir theft case: અયોધ્યામાં નિર્મિત ભવ્ય રામ મંદિરમાં દાનમાંથી થયેલી ચોરીની ઘટનાએ ભક્તોની આસ્થાને ભારે ઠેસ પહોંચાડી છે. ત્યારે રામાયણ સિરિયલમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર અભિનેતા સુનીલ લહેરીએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે દોષિતો માટે કડક સજાની માગણી કરી છે. આ પ્રકારની ઘટના મંદિરની પવિત્રતા અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે, જેના કારણે સમગ્ર દેશમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

Tags :
Advertisement

.

×