Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bharat Bhhagya Viddhaata: 26/11 ની એ કાળરાત્રિ અને હોસ્પિટલના અજાણ્યા સૈનિકો, શું કંગના રનૌતની ફિલ્મ મન જીતી શકી? જાણો રિવ્યૂ!

મુંબઈ પર થયેલા 26/11 ના આતંકી હુમલાની કહાની આપણે ઘણીવાર જોઈ છે. પરંતુ શું તમે ક્યારેય તે રાત્રે કામ કરી રહેલા નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલના કર્મચારીઓના સંઘર્ષ વિશે વિચાર્યું છે? કંગના રનૌતની નવી ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા' આજ વિષય પર આધારિત છે. ફિલ્મ એક સસ્પેન્સ અને ઈમોશનલ સફર છે, જે પ્રેક્ષકોને તે રાત્રિના તે દ્રશ્યોમાં લઈ જાય છે જ્યાં મોત સામે હોવા છતાં એ સાહસવીરોએ અન્ય લોકોના જીવન બચાવવાનું કામ કર્યું હતું.
bharat bhhagya viddhaata  26 11 ની એ કાળરાત્રિ અને હોસ્પિટલના અજાણ્યા સૈનિકો  શું કંગના રનૌતની ફિલ્મ મન જીતી શકી  જાણો રિવ્યૂ
Advertisement

Bharat Bhhagya Viddhaata: આ ફિલ્મ મનોજ તાપડિયાના લેખન અને દિગ્દર્શન હેઠળ તૈયાર થઈ છે. વાર્તા 2008 ના મુંબઈ હુમલા દરમિયાન કામા હોસ્પિટલમાં બનેલી સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મમાં અભિનેત્રી કંગના રનૌત ગીતા માધવ નામની નર્સનું પાત્ર ભજવે છે. જ્યારે આતંકવાદીઓ હોસ્પિટલમાં ઘૂસી જાય છે, ત્યારે આ સ્ટાફ પોતાના જીવના જોખમે 400 જેટલા દર્દીઓને બચાવવાનું કામ કરે છે. તે રાત્રે નર્સો અને હોસ્પિટલના અન્ય સ્ટાફે બતાવેલી હિંમત આ ફિલ્મનો મુખ્ય ભાગ છે.

Tags :
Advertisement

.

×