Dhanashree Verma : નસીબમાં સારું લખ્યું...,શું છૂટાછેડા બાદ ફરી પ્રેમમાં પડશે આ અભિનેત્રી
કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા ફરી ચર્ચામાં ધનશ્રી હવે પ્રેમની શોધમાં પણ છે ધનશ્રીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો ખુલાસો Dhanashree Verma : હાલમાં જ કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા (dhanashree verma)અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના (yuzvendra chahal)છૂટાછેડા થયા છે. છૂટાછેડા બાદ યુઝવેન્દ્ર ચહલ તેની કારકિર્દી...
Advertisement
- કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા ફરી ચર્ચામાં
- ધનશ્રી હવે પ્રેમની શોધમાં પણ છે
- ધનશ્રીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો ખુલાસો
Dhanashree Verma : હાલમાં જ કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા (dhanashree verma)અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના (yuzvendra chahal)છૂટાછેડા થયા છે. છૂટાછેડા બાદ યુઝવેન્દ્ર ચહલ તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. સાથે જ એવી અફવાઓ પણ છે કે તે આરજે મહવાશને ડેટ કરી રહ્યો છે. ધનશ્રી વર્મા પણ તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જોકે, તે હવે પ્રેમની શોધમાં પણ છે. ધનશ્રીએ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

