Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dhanashree Verma : નસીબમાં સારું લખ્યું...,શું છૂટાછેડા બાદ ફરી પ્રેમમાં પડશે આ અભિનેત્રી

કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા ફરી ચર્ચામાં ધનશ્રી હવે પ્રેમની શોધમાં પણ છે ધનશ્રીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો ખુલાસો Dhanashree Verma : હાલમાં જ કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા (dhanashree verma)અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના (yuzvendra chahal)છૂટાછેડા થયા છે. છૂટાછેડા બાદ યુઝવેન્દ્ર ચહલ તેની કારકિર્દી...
dhanashree verma   નસીબમાં સારું લખ્યું    શું છૂટાછેડા બાદ ફરી પ્રેમમાં પડશે આ અભિનેત્રી
Advertisement
  • કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા ફરી ચર્ચામાં
  • ધનશ્રી હવે પ્રેમની શોધમાં પણ છે
  • ધનશ્રીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો ખુલાસો

Dhanashree Verma : હાલમાં જ કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા (dhanashree verma)અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના (yuzvendra chahal)છૂટાછેડા થયા છે. છૂટાછેડા બાદ યુઝવેન્દ્ર ચહલ તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. સાથે જ એવી અફવાઓ પણ છે કે તે આરજે મહવાશને ડેટ કરી રહ્યો છે. ધનશ્રી વર્મા પણ તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જોકે, તે હવે પ્રેમની શોધમાં પણ છે. ધનશ્રીએ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

Tags :
Advertisement

.

×