Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ketan Murder Case : હિના ખાને સિયા ગોયલ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું - 'કોઈનો જીવ લેવાથી સરળ હતું સત્ય બોલવું'

Ketan Murder Case : પુણેના યુવા ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના મોતનો કેસ દિવસેને દિવસે વધુ રહસ્યમય બનતો જઈ રહ્યો છે. શરૂઆતમાં અકસ્માત માનવામાં આવેલી આ ઘટના હવે કથિત હત્યાના કેસમાં ફેરવાઈ છે. કેસમાં કેતનની મંગેતર સિયા ગોયલ અને ચેતન ચૌધરીની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા છે. આ દરમિયાન ટીવી અભિનેત્રી હિના ખાને પણ તીખી પ્રતિક્રિયા આપી છે.
ketan murder case   હિના ખાને સિયા ગોયલ પર ઉઠાવ્યા સવાલ  કહ્યું    કોઈનો જીવ લેવાથી સરળ હતું સત્ય બોલવું
Advertisement

Ketan Murder Case : પુણે (Pune) ના 26 વર્ષીય ઉદ્યોગપતિ (Businessman) કેતન અગ્રવાલ (Ketan Agrawal) ના મોતનો મામલો હાલમાં સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. શરૂઆતમાં આ ઘટનાને ટ્રેકિંગ (Trekking) દરમિયાન બનેલો અકસ્માત (Accident) માનવામાં આવ્યો હતો, પરંતુ તપાસ (Investigation) આગળ વધતા કેસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. હવે પોલીસ આ સમગ્ર મામલાની કથિત હત્યા (Murder) તરીકે તપાસ કરી રહી છે. આ મામલાના સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ આક્રોશ સાથે પ્રતિક્રિયા આપી રહ્યા છે. ટીવી અભિનેત્રી હિના ખાને પણ આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

Tags :
Advertisement

.

×