Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ramayana ફિલ્મમાં મંદોદરીના રોલમાં કાજલ અગ્રવાલ! શૂટિંગના અનુભવ પર કર્યો મોટો ખુલાસો

Ramayana : નિતેશ તિવારી (Nitesh Tiwari)ની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ (Ramayana)ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રણબીર કપૂર (Ranbir Kapoor) રામ અને યશ (Yash) રાવણના પાત્રમાં છે. કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) સહિતનો સ્ટારકાસ્ટ ફિલ્મને વધુ ખાસ બનાવી રહ્યો છે. ફિલ્મના ટીઝર અને બોક્સ ઓફિસ અપેક્ષાઓને લઈને ચર્ચા તેજ બની છે.
ramayana ફિલ્મમાં મંદોદરીના રોલમાં કાજલ અગ્રવાલ  શૂટિંગના અનુભવ પર કર્યો મોટો ખુલાસો
Advertisement

Ramayana : નિતેશ તિવારી (Nitesh Tiwari)ની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ (Ramayana)ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેગા પ્રોજેક્ટમાં રણબીર કપૂર (Ranbir Kapoor) ભગવાન રામનું પાત્ર ભજવી રહ્યા છે, જ્યારે સાઉથ સુપરસ્ટાર યશ (Yash) રાવણની ભૂમિકામાં જોવા મળશે. કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) મંદોદરીના પાત્રમાં છે, અને તેમણે ફિલ્મને લઈને પોતાના અનુભવ વિશે ખાસ વાત કરી છે.

Tags :
Advertisement

.

×