Ramayana ફિલ્મમાં મંદોદરીના રોલમાં કાજલ અગ્રવાલ! શૂટિંગના અનુભવ પર કર્યો મોટો ખુલાસો
Ramayana : નિતેશ તિવારી (Nitesh Tiwari)ની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ (Ramayana)ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રણબીર કપૂર (Ranbir Kapoor) રામ અને યશ (Yash) રાવણના પાત્રમાં છે. કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) સહિતનો સ્ટારકાસ્ટ ફિલ્મને વધુ ખાસ બનાવી રહ્યો છે. ફિલ્મના ટીઝર અને બોક્સ ઓફિસ અપેક્ષાઓને લઈને ચર્ચા તેજ બની છે.
Advertisement
Ramayana : નિતેશ તિવારી (Nitesh Tiwari)ની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ (Ramayana)ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેગા પ્રોજેક્ટમાં રણબીર કપૂર (Ranbir Kapoor) ભગવાન રામનું પાત્ર ભજવી રહ્યા છે, જ્યારે સાઉથ સુપરસ્ટાર યશ (Yash) રાવણની ભૂમિકામાં જોવા મળશે. કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) મંદોદરીના પાત્રમાં છે, અને તેમણે ફિલ્મને લઈને પોતાના અનુભવ વિશે ખાસ વાત કરી છે.

