Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

આ ફિલ્મ 31 વર્ષ બાદ ફરીથી સિનેમાઘરોમાં લોકોના શ્વાસ કરશે અધ્ધર!

Ramayana ને 31 વર્ષ સિનેમાઘરોમાં રિલીઝ કરાશે Ramayana ને જાપાનના ફિલ્મ નિર્માતાઓએ બનાવેલી Ramayana ને કુલ 4 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે Film Ramayana: The Legend of Prince Ram : વર્ષ 1992 માં એક ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. જે...
આ ફિલ્મ 31 વર્ષ બાદ ફરીથી સિનેમાઘરોમાં લોકોના શ્વાસ કરશે અધ્ધર
Advertisement
  • Ramayana ને 31 વર્ષ સિનેમાઘરોમાં રિલીઝ કરાશે
  • Ramayana ને જાપાનના ફિલ્મ નિર્માતાઓએ બનાવેલી
  • Ramayana ને કુલ 4 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે

Film Ramayana: The Legend of Prince Ram : વર્ષ 1992 માં એક ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. જે ફિલ્મ ભારતના બે સૌથી અમૂલ્ય ગ્રંથ પૈકી એક પર આધારિત હતી. જોકે આ ફિલ્મ એક એનિમેટેડ ફિલ્મ હતી. તો આ એનિમેટેડ ફિલ્મ 31 વર્ષ પહેલા ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. ત્યારે આ એનિમેટેડ ફિલ્મ ફરી એકવાર ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 18 ઓક્ટોબરના રોજ ભારતીય સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે આવશે.

Tags :
Advertisement

.

×