Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ranbir Kapoor : "બીફ ખાતો શખ્સ ભગવાન રામના પાત્ર માટે અયોગ્ય, માફી માંગો નહીં તો..." રણબીર કપૂરને અભિનેત્રીની ચેતવણી

Ranbir Kapoor : બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ રામાયણ રિલીઝ પહેલાં જ વિવાદોમાં આવી ગઈ છે. અભિનેત્રી નિકિતા રાવલે તેમના વર્ષો જૂના બીફ સંબંધિત નિવેદનનો ઉલ્લેખ કરીને જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે અને બોયકોટની અપીલ પણ કરી છે. આ વિવાદ બાદ સોશિયલ મીડિયા પર રણબીર કપૂર, ભગવાન રામના પાત્ર અને ફિલ્મને લઈને ચર્ચા તેજ બની છે.
ranbir kapoor    બીફ ખાતો શખ્સ ભગવાન રામના પાત્ર માટે અયોગ્ય  માફી માંગો નહીં તો     રણબીર કપૂરને અભિનેત્રીની ચેતવણી
Advertisement

Ranbir Kapoor : બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) આગામી ફિલ્મ રામાયણ (Ramayana) માં ભગવાન રામ (Lord Ram)ની ભૂમિકામાં જોવા મળશે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. જોકે ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ રણબીરની કાસ્ટિંગ (Casting)ને લઈને વિવાદ ઊભો થયો છે. અભિનેત્રી અને સામાજિક કાર્યકર નિકિતા રાવલ (Nikita Rawal)એ રણબીરના વર્ષો જૂના બીફ (Beef) સંબંધિત નિવેદનને લઈને સવાલો ઉઠાવ્યા છે અને જાહેરમાં માફી (Public Apology) માંગવાની માંગ કરી છે. તેમણે એટલું જ નહીં પરંતુ રણબીરના બોયકોટ (Boycott)ની પણ અપીલ કરી છે.

Tags :
Advertisement

.

×