Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રિલીઝ પહેલા Thalapathy Vijay ની આખરી ફિલ્મનો જબ્બર ક્રેઝ, રૂ. 2 હજાર સુધી ટિકિટ વેચાઇ

ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, ફિલ્મના નિર્માતાઓ હજુ પણ CBFC તરફથી સેન્સર પ્રમાણપત્રની રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, CBFC એ ફિલ્મમાં કેટલાક ફેરફારો સૂચવ્યા છે, જેના કારણે થિયેટર માલિકો છેલ્લી ઘડીની મુશ્કેલીઓ ટાળવા માટે ટિકિટ રિલીઝ કરવામાં સાવધાની રાખી રહ્યા છે. હાલમાં, ફક્ત કર્ણાટક, કેરળ અને વિદેશી બજારોમાં જ એડવાન્સ બુકિંગ ખુલ્લું છે
રિલીઝ પહેલા thalapathy vijay ની આખરી ફિલ્મનો જબ્બર ક્રેઝ  રૂ  2 હજાર સુધી ટિકિટ વેચાઇ
Advertisement
  • વિજયની અંતિમ ફિલ્મને દર્શકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે
  • ફિલ્મના વહેલી સવારના શોમાં ઊંચા ભાવે હાઉસફૂલના પાટીયા લાગ્યા
  • નિર્માતાઓ હજુ પણ CBFC તરફથી સેન્સર પ્રમાણપત્રની રાહ જોઈ રહ્યા છે

Thalapathy Vijay Final Film Jan Nayagan : તમિલ સિનેમાના સુપરસ્ટાર Thalapathy Vijay ની છેલ્લી ફિલ્મ, Jan Nayagan, રિલીઝ થાય તે પહેલાં જ જબરદસ્ત ચર્ચા જગાવી ચૂકી છે. 9 જાન્યુઆરીએ પોંગલના શુભ પ્રસંગે સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ માટે ચાહકો ખુબ ઉત્સાહિત છે, એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે, ખાસ કરીને કર્ણાટકમાં. બેંગલુરુમાં "જન નાયગન" ના ખાસ સવારના શો માટે ટિકિટ રૂ. 2,000 સુધી માં વેચાઈ રહી છે, અને મોટાભાગના શો પહેલાથી જ ભરાઈ ગયા છે.

Tags :
Advertisement

.

×