Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

હત્યાના આરોપીઓનો વરઘોડો કાઢવાની માગ કરનારા AAP નેતાની કેમ થઈ ધરપકડ ?

વરઘોડો શબ્દ ગુજરાતના પ્રચલિત શબ્દો પૈકીનો એક છે. લગ્નની સિઝનમાં નીકળતા વરઘોડા કરતા લોકોને આરોપીઓના વરઘોડા જોવામાં તેમજ માણવામાં વધુ રસ પડ્યો છે. ગુંડાઓ તેમજ બદમાશ શખ્સોના પોલીસ દ્વારા કઢાતા વરઘોડા કહો કે, સરઘસ કે, પંચનામું કે પછી રિ-કન્સ્ટ્રકશન હાલ...
હત્યાના આરોપીઓનો વરઘોડો કાઢવાની માગ કરનારા aap નેતાની કેમ થઈ ધરપકડ
Advertisement

વરઘોડો શબ્દ ગુજરાતના પ્રચલિત શબ્દો પૈકીનો એક છે. લગ્નની સિઝનમાં નીકળતા વરઘોડા કરતા લોકોને આરોપીઓના વરઘોડા જોવામાં તેમજ માણવામાં વધુ રસ પડ્યો છે. ગુંડાઓ તેમજ બદમાશ શખ્સોના પોલીસ દ્વારા કઢાતા વરઘોડા કહો કે, સરઘસ કે, પંચનામું કે પછી રિ-કન્સ્ટ્રકશન હાલ Gujarat ના અખબારો અને ન્યૂઝ ચેનલોની ખબરોમાં ટોપ પર છે. અમરેલીમાં એક યુવતીના કિસ્સામાં વરઘોડો ભારે વિવાદમાં આવ્યો છે અને તેમાં રાજકારણ પણ શરૂ થઈ ગયું. વરઘોડો કેવા વિવાદ લાવશે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. રાજકોટ જિલ્લા (Rajkot District) ના વીંછીયામાં હત્યા કેસના આરોપીઓના વરઘોડાની માગ નહીં સંતોષાતા પોલીસ પર હુમલો થયો અને આપના નેતા (Aam Aadmi Party Leader) સહિત 60 તોફાનીઓની ધરપકડ. વરઘોડાની જાહેરાતે પોલીસ માટે એક મોટી આફત સર્જી છે. રાજકોટના જસદણ તાલુકાના વીંછીયામાં બનેલી ઘટનાની વાસ્તવિકતા જાણવા વાંચો આ અહેવાલ...

Tags :
Advertisement

.

×